• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • Spiritual: ત્રણમુખ વાળા ચામુંડા માતાજી, દર્શન કરવાથી દરેક ભક્તની મનોકામના થાય છે પૂર્ણ-જાણો કયા છે બિરાજમાન આ માતાજી…

Spiritual: ત્રણમુખ વાળા ચામુંડા માતાજી, દર્શન કરવાથી દરેક ભક્તની મનોકામના થાય છે પૂર્ણ-જાણો કયા છે બિરાજમાન આ માતાજી…

01:05 PM August 07, 2022 admin Share on WhatsApp



Spiritual: આપણા દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે. જેમાં દરેક મંદિરો સાથે અલગ અલગ કહાની જોડાયેલી છે. તો આજે એવા મંદિરની જ વાત કારવાની છે, જે વલસાડ થી ૮ કિલોમીટરના અંતરે પારનેરના ડુંગર પર આવેલું છે. જ્યાં દેવી ચંદ્રિકા, નવદુર્ગા અને મહાકાળી માતાની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરમાં ચામુંડામાની ત્રિમુખાઈ મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે.

આ મંદિરમાં બધી માતાજીની મૂર્તિ છે . જેથી નવરાત્રિમાં ભક્તો મોટી સંખ્યામાં જોવા મળે છે . માતાજીન ભક્તો આખો ડુંગર ચડીને માં ચામુંડના દર્શન કરવા માટે જાતા હોય છે . આ ડુંગર પર એક હજારથી પણ વધારે પગથિયાં છે જે ચડીને મંદિરે જાય છે. પરંતુ ભક્તો માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા ખાસ સુવિધા પણ કરી છે. આ મંદિરે એક વાવ પણ આવેલી છે. આ મંદિરે આસો સુદ આઠમના દિવસે લોકમેળો ભરાય છે અને લાખોની સંખ્યામાં ભક્તો આ મેળામાં જોવા મળે છે.

આ મંદિરની એવી માન્યતા છે કે નવરાત્રિમાં ગરબા રમવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે. તેથી આ દિવસે પારનેરા ગામના લોકો ગરબા રમવા ડુંગર પર જાય છે. આઠમના દિવસે આ મંદિરે સરકારી તંત્ર પણ હાજર હોય છે જેથી ભક્તોને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે.

પારનેરાના ડુંગર પર શિવજી મહારાજનો પણ કિલ્લો આવેલો છે. જેના પુરાવા આજે પણ છે . આ મંદિરે રોજ સવાર અને સાંજ આરતી થાય છે . માતાજીના ભક્તો પોતાની આસ્થાની સાબિતી અલગ અલગ રીતે આપતા હોય છે અમુક લોકો માતાજીના દર્શન કરવા માટે ચાલીને આવે છે તો અમુક લોકો પગથિયાં પર કંકુના ચંદલા કરે તો અમુક પગથિયાં પર દિવડા મૂકે છે.

પારેનાર ડુંગર પર બિરાજમાન માં ચામુંડાના દર્શન કરવા અહીં ક્લિક કરો...

ચાંમુડા માતાજીના મંદીરનું લોકેશન જોવા અહીં ક્લિક કરો...



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us